નરેન્દ્ર મોદી વિશે નિબંધ narendra modi nibandh gujarati
નરેન્દ્ર મોદી જેનું આખું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી છે પિતાનું નામ દામોદર દાસ મોદી અને માતાનું નામ હીરાબેન મોદી છે નરેન્દ્ર મોદી નો જન્મ 17 સપ્ટેમ્બર ૧૯૫૦માં ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર ગામે થયો હતો નરેન્દ્ર મોદીએ નાની વયે તેના પિતાની ચાની દુકાન પર કામ કરવું પડ્યું હતું નરેન્દ્ર મોદીએ પોતાનું શિક્ષણ ૧૯૬૭ વડનગરમાં પૂર્ણ કર્યું તેમના શિક્ષકોએ કહ્યું કે મોદી થીએટર માં રસ ધરાવતો અને એક હોશિયાર ડિબેટર વિદ્યાર્થી હતો
નરેન્દ્ર મોદીએ આઠ વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આર.એસ.એસ મા ભાગ લેવાનું શરૂ કર્યું નરેન્દ્ર મોદી ને લક્ષ્મણરાવ ઇનામદાર મળ્યા જેણે આરએસએસ માં બાલ સ્વયંસેવક તરીકે નરેન્દ્ર મોદી ને સામેલ કર્યા અને સાથે તેના રાજકીય માર્ગદર્શક બન્યા નરેન્દ્ર મોદીના અઢાર વર્ષની વયે લગ્ન થયા જશોદાબેન મોદી સાથે લગ્નજીવન લાંબુ ચાલ્યું નહિ અને ક્યારે છૂટાછેડા લીધા નહીં ૧૯૬૮માં નરેન્દ્ર મોદીએ ઉત્તર ભારતમાં પ્રવાસ શરૂ કર્યો
જેમાં બેલુર મઠ કોલકાતા પશ્ચિમ બંગાળ આસામ સીલીગુડી અને ગુવાહાટી માં રોકાયા બે વર્ષની યાત્રા કરી ૧૯૭૧માં નરેન્દ્ર મોદી પરત ફર્યા રાજકીય પ્રવૃત્તિ માં સૌપ્રથમ 1971માં જાણીતા થયા ૧૯૭૮માં નરેન્દ્ર મોદીએ દિલ્હી યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ ઓપન લર્નિંગ માં રાજકીય વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને તેના પાંચ વર્ષ પછી ૧૯૮૩માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજનીતિ વિજ્ઞાન માસ્ટર ઓફ આર્ટસની ડીગ્રી મેળવી આ ડિગ્રી થોડી વિવાદમાં પણ રહી છે
આરટીઆઇના પ્રશ્નોના જવાબ આપતા એસઓએલ એ જણાવ્યું કે તેની પાસે ૧૯૭૮માં બી.એ.ની ડિગ્રી મેળવનાર વિદ્યાર્થી નો કોઈ ડેટા નથી નરેન્દ્ર મોદીની રાજકારણની શરૂઆત માનવામાં આવે છે કે ૧૯૮૦માં થઈ હતી નરેન્દ્ર મોદી વસંત ગજેન્દ્ર ગડકર અને નાથાલાલ ઝાગડાને મળ્યા ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને 2001માં કેશુભાઈ પટેલ ની તબિયત લથડી અને ભાજપે પેટાચૂંટણીમાં રાજ્યની કેટલીક વિધાનસભાની બેઠક ગુમાવી
2001માં ભુજમાં આવેલ ભૂકંપ ને તેમના વહીવટી તંત્ર દ્વારા સાંભળવાથી કેશુભાઈ પટેલ ની સ્થિતિને નુકસાન થયું ભાજપે નવા ઉમેદવારોની શોધ કરવા માંડી અને નરેન્દ્ર મોદી ની પસંદગી કરી નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાત ના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને ત્યાંથી નરેન્દ્ર મોદીનું રાજકીય જીવન આગળ વધતું ગયું અને ક્યાંક કેટલીક મુશ્કેલીઓ પણ આવી અને ધીમે ધીમે કરતા ભારતમા 2014માં વડાપ્રધાન તરીકે ચુંટાઈ આવ્યા અને બીજી વખત 2019માં પણ વડાપ્રધાન પદે ચુંટાઈ આવ્યા
આ આર્ટીકલમાં નિબંધ માં જેટલું જરૂરી હતું કેટલું લખ્યું છે પણ તમે જો બધું ડિટેલમાં માહિતી જાણવા માગતા હો તો વિકિપીડિયા પર જાણી શકો છો