વાવાઝોડા વિશે નિબંધ vavajodu essay in gujarati vavajodu nibandh in gujarati
Essay on hurricanes in gujarati
ચોમાસા માં વીજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદ આવે તેને વાવાઝોડું કહેવામાં આવે છે વાવાઝોડા નું બીજું નામ ચક્રવાત પણ છે વાવાઝોડું એક કુદરતી આફત છે વાવાઝોડામાં પવનની ગતિ એટલી બધી તીવ્ર હોય કે ઝાડવા પડી જાય છે જેના કારણે ઘણા બધા અકસ્માતો સર્જાઈ છે
વાવાઝોડામાં ઘણી જગ્યાએ વીજળીના થાંભલા પડી જાય છે તેથી કેટલાક દિવસ સુધી વિજળી પણ આવી શકતી નથી એકવીસમી સદીમાં વીજળી વગર એક કલાક પણ ન ચાલે ત્યારે વાવાઝોડામાં આઠ દિવસ સુધી વીજળી જઈ શકે છે તેથી લોકોને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે
વાવાઝોડું મકાનના છાપરા ઉડાડી નાખી છે વાવાઝોડામાં ઘણા લોકો ઘર વિહોણા પણ થઈ જાય છે વાવાઝોડામાં જાહેરાત કર્તાઓ દ્વારા જે મોટા મોટા બેનર લગાવવામાં આવે છે તે પણ વાવાઝોડામાં પડી જાય છે વાવાઝોડામાં ઘણી જગ્યાએ વીજળી પણ પડે છે વાવાઝોડામાં વીજળી પડવાથી મોતનું કારણ પણ બને છે વાવાઝોડામાં નદી-નાળા છલકાઈ જાય અને પૂર જેવી સ્થિતિ ઊભી થાય જેથી સામાન્ય લોકોને ખુબ જ મુશ્કેલી ઓ નો સામનો કરવો પડે છે
પુરની સ્થિતીમાં લોકોને અનાજ પણ મળતું નથી કારણ કે તેની પાસે જ ના જોઈએ છે તે પાણીમાં પલડી ગયેલ હોય છે એવા લોકોની મદદ સરકાર કરે છે લોકોને અનાજ આપે છે અને એનડીઆરએફની ટીમ લોકોને પાણીમાં તણાતા લોકોને પાણીમાથી બચાવે છે વાવાઝોડું મનુષ્ય અને મૂંગા પશુઓ માટે ખૂબ જ નુકસાનકારક છે વાવાઝોડું પર્યાવરણ ના ક્રોધ સમાન છે જે બધાને પોતાનું પ્રકોપ બતાવે છે
Click here વર્ષાઋતુ પર નિબંધ
વાવાઝોડું એટલે શું
વંટોળ એટલે શું
ચક્રવાત એટલે શું
ચક્રવાત ના પ્રકાર
ચક્રવાત ચાર પ્રકારના હોય છે નીચે તમે જોઈ શકો છો અલગ અલગ ચક્રવાત ની માહિતી આપી છે ચક્રવાત સર્જાવાનું સામાન્ય કારણ ગરમ હવા ઠંડી હવા સાથે ભેગી થાય છે એટલે ચક્રવાત નું નિર્માણ થાય છે
(૧)સબટ્રોપિકલ ચક્રવાત
આ ફોટોમાં તમે જે જોઈ રહ્યા છો તેને સ્ટ્રેટ્રોપિકલ ચક્રવાત કહેવામાં આવે છે અને મધ્ય-અક્ષાંશ ચક્રવાત તરીકે પણ ઓળખવામાં આવે છે, પૃથ્વીના પર મધ્ય અક્ષાંશમાં સ્થિત છે જે વિષુવવૃત્તથી 30° અને 60° ની વચ્ચે સર્જાય છે આ એક સામાન્ય ઘટના છે
જે એન્ટિકાયક્લોન સાથે મળીને પૃથ્વી પર વાદળછાયું વાતાવરણ બનાવે છે તેઓ એકબીજાની સાથે સંકળાયેલા છે ઉષ્ણકટિબંધીય અને ધ્રુવો વચ્ચે જ્યારે નિમ્ન દબાણ થાય છે અને ઠંડી અને ગરમ હવા ભેગી થાય છે ત્યારે વાતાવરણમાં દબાણનો ઝડપથી ઘટાડો થાય છે તેને વિસ્ફોટક સાયકલો જેનીસિસ કહેવાય છે તેથી પુર અને ભૂસ્ખલન જેવી સ્થિતિ સર્જાય છે
(૨)ધ્રુવીય ચક્રવાત
આ ફોટામાં તમને જે દેખાય છે તેને આર્કિટેક ચક્રવાત અથવા ધ્રુવીય ચક્રવાત કહેવાય છે સામાન્ય રીતે આ ચક્રવાત નુકસાન પહોંચાડતું નથી
કારણ કે માનવ વસ્તીવાળા વિસ્તારમાં અથવા જમીન પર ભાગ્યે જ જોવા મળે છે આ ચક્રવાત ને સંપૂર્ણ રીતે સર્જાતા 24 કલાકનો સમય લાગે છે 24 કલાકમાં સંપૂર્ણ રીતે સર્જાઈ જાય છે આ ચક્રવાત ઉષ્ણકટિબંધીય ચક્રવાત કરતા ઓછું સમય રહે છે કારણ કે તેને પૂર્ણ રીતે સર્જવામાં 24 કલાકનો સમય લાગે છે
(૩)મેસોસાયક્લોન
ફોટામાં તમને જે દેખાય છે તેને મેં સોસાયક્લોન તરીકે ઓળખવામાં આવે છે તે એક સરળ પવનનો વંટોળ છે જેનો વ્યાસ અંદાજિત બે થી 10 કિલોમીટરની આજુબાજુ હોય છે તે વાવાઝોડામાં સામાન્ય રીતે અંદર રચાય છે
જ્યાં ભીની અને ભેજવાળી હવા હોય છે ત્યાં આ ચક્રવાત સામાન્ય રીતે જમીન પર જ સર્જાય છે સપાટીના મજબૂત પવનને કારણે ઉત્પન્ન થાય છે તે ઘણો ખરો નુકસાન પહોંચાડી શકે છે અમેરિકા બાજુ આ ચક્રવાત વધુ જોવા મળે છે જેને ટોર્નેડો તરીકે ઓળખાય છે
(૪)એક્સ્ટ્રાટ્રોપિકલ ચક્રવાત
આજે તમને દેખાય છે તે એ એક્સ્ટ્રાટ્રોપિકલ ચક્રવાત તરીકે ઓળખાય છે અને મધ્ય અક્ષાંશ ચક્રવાત તરીકે પણ ઓળખાય છે સામાન્ય રીતે વિષુવવૃત્તથી ૩૦° અને ૬૦° વચ્ચે સર્જાય છે જે એક સામાન્ય ઘટના છે
પૃથ્વી પર એન્ટિકાઇક્લોન સાથે મળીને સર્જાય છે જેથી તેને પૃથ્વી પર વધુ સમય લાગે છે આ પ્રકારના ચક્રવાત નુકસાનકારક હોય છે જેના કારણે પુર ભૂસ્ખલન અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાય છે
Parfact nibandh for you
जवाब देंहटाएं