tiger essay gujarati language વાઘ વિશે ગુજરાતી નિબંધ
વાઘ એક જંગલી શિકારી પ્રાણી છે જેનો મુખ્ય ખોરાક માસ છે જેમાં જંગલમાં રહેતા જંગલી ભેંસ હરણ કાળિયાર સસલા જેવા પ્રાણીઓનો શિકાર કરે છે વાઘ અને પંજાના નખ ખૂબ જ તીક્ષ્ણ હોય છે જે તેને શિકાર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે અને તેના દાંત શિકારને આરામથી ફાડી ખાય છે વાઘ બિલાડી પ્રજાતિનું સૌથી તાકતવર જાનવર છે૧૯૯૩માં ભારતમાં વાઘની ગણતરી કરવામાં આવી હતી
ત્યારે વાઘની સંખ્યા ૩૭૫૦ હતી વાઘ નું આયુષ્ય લગભગ ૨૫ વર્ષ માનવામાં આવે છે વાઘનો કલર કેસરી અને તેમાં કાળા રંગના પટ્ટા હોય છે વાઘ ભારતનું અને બાંગ્લાદેશ નું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ દુનિયામાં 50% ભારતમાં જોવા મળે છેવાઘ નું વજન સો કિલો થી લઇ ૩૦૦ કિલો સુધીનું હોય છે ભારતમાં સૌથી વધુ વાઘ મધ્ય પ્રદેશમાં જોવા મળે છે વાઘ માણસ કરતા અંધારામાં છ ઘણું વધુ જોઈ શકે છે
ભારતમાં વાઘની રાષ્ટ્રીય પશુ ઘોષિતકરવાના બે કારણ છેપહેલું વાઘ ખૂબ જ હિંમતવાન હોય છે અને બીજું વાઘની પ્રજાતિ ધીમે ધીમે લુપ્તથતી જાય છે સરકારે એપ્રિલ ૧૯૭૩માં પ્રોજેક્ટ ટાઈગર અભિયાન ચાલુ કર્યું હતું જેમાં વાઘની ચામડી અને વાઘ ના મૃતદેહ ના વેચાણ પર પ્રતિબંધ મુકાયો હતો
દર વર્ષે ૧૯ જુલાઈએ વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વાઘની નવ પ્રજાતિમાં થી ત્રણ પ્રજાતિ લુપ્ત થઇ ગઈ છે હજી પણ વાઘનો ગેરકાયદેસર રીતે શિકાર કરવામાં આવે છે જેને અટકાવવા સરકાર શિકારીઓ સામે કડક પગલાં લઈ રહી છે જંગલો કપાતા વાઘ નું રહેઠાણ ઓછું થતું જાય છે જેથી વાઘ માનવવસ્તી નજીક પણ આટા ફેરા મારી જાય છે
વાઘ વિશે માહિતી ગુજરાતી
વાઘ એક ખતરનાક તાકાત વાળું અને ફૂર્તિલું માંસાહારી પ્રાણી છે વાઘને માંસાહારી પ્રાણીમાં સૌથી તાકાતવર માનવામાં આવે છે વાઘ અંધારામાં માણસ કરતા છ ગણું વધારે જોઈ શકે છે વાઘનું આયુષ્ય લગભગ 25 વર્ષનું હોય છે વાઘ ની સંખ્યા હમણાં 3167 છેલ્લા ચાર વર્ષમાં ભારતમાં 200 વાઘની સંખ્યામાં વધારો થયો
વાઘ ભારતમાં રણથંભોર બંગાળ અને બાંધવગઢમાં જોવા મળે છે હજારો પ્રવાસીઓ વાઘ રાષ્ટ્રીય ઉધાનમાં આવે છે દર વર્ષે 19 જુલાઈએ વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવાય છે વાઘનો ગેરકાયદેસર રીતે ખૂબ જ શિકાર થયો તેથી તેની ત્રણ પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ વાઘનો શિકાર અટકાવવા 1973માં પ્રોજેક્ટ ટાઈગર અભિયાન શરૂ કરવામાં આવ્યું અને વાઘની લુપ્ત થતી પ્રજાતિને બચાવવામાં આવી
દુનિયાના 75% વાઘ ભારતમાં છે તેમાં એશિયાય વાઘો ખૂબ જ લોકપ્રિય છે વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી પણ છે વાઘને રાષ્ટ્રીય પ્રાણી બનાવવાનું કારણ વાઘનો શિકાર વધુ પ્રમાણમાં થઈ રહ્યો હતો શિકારને અટકાવવા ભારત સરકારે રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યો
FAQ Commonly Asked Questions
સામાન્ય રીતે પૂછવામાં આવતા પ્રશ્નો
વાઘ નું રહેઠાણ
વાઘ ગુફામાં રહે છે જેને બોર્ડ કહેવાય છે અને જંગલોમાં રહે છે
વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે કેમ જાહેર કરવામાં આવ્યું
વાઘ એક મજબૂત અને તાકાતવર પ્રાણી છે અને બીજું કારણ કે વાઘના શિકાર કરવામાં વધારો થતા અટકાવવા રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યો
ભારતમાં વાઘ ક્યાં જોવા મળે છે
ભારતમાં વાઘ રણથંભોર બંગાળ અને બાંધવગઢમાં જોવા મળે છે
વાઘ ના બચ્ચા ને શું કહેવાય
વાઘના બચ્ચાને વાઘનું બચ્ચું જ કહેવાય
ભારતમાં વાઘની સંખ્યા
ભારતમાં વાઘની સંખ્યા 3,167 છે